મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાક
જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કચ્છઃ મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા … Read More
જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કચ્છઃ મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા … Read More
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી ૨૪થી ૨૭ નવેમ્બર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે અમદાવાદઃ આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ … Read More
અમદાવાદમાં વધુ એક જગ્યાએથી ખાદ્યપદાર્થમાંથી જીવાત નિકળી ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી અમદાવાદઃ અમદાવાદમાં પિત્ઝા ખાવુ હવે સેફ નથી રહ્યું … Read More
વાવેતર સમયે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન DAP-NPK ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર પાટણઃ રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ … Read More
ભરૂચઃ દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. દહેજ સેઝ -1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં … Read More
નવી દિલ્હી/દેહરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન સોમવાર રાત સુધી સંપૂર્ણ જોરશોરથી ચાલુ છે. તમામ કામદારોના જીવ બચાવવા માટે પ્રતિબદ્ધ, કેન્દ્ર અને રાજ્ય … Read More
જામનગર: જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં ૧૧૩ કામદારોને કામ પરથી છૂટા કરી દીધા … Read More
અમદાવાદ: આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના … Read More
પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More
અમદાવાદઃ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટાઈટલ મેચ પહેલા ભારતીય વાયુસેનાનો એરશો દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં … Read More