ગંગાસાગર તીર્થમાં ભગવદગીતા કથિત ત્રણ વિભૂતિ એક સમાન વિદ્યમાન છે – ગંગા, સાગર અને કપિલ મુનીઃ પૂજ્ય મોરારી બાપૂ

ગંગાસાગર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગનામાં સ્થિત હિન્દુઓનું એક પવિત્ર તીર્થ-સ્થળ છે. આ સ્થાન એક દ્વીપ સ્થિત છે, જે ચારે બાજૂએથી સમુદ્રથી ઘેરાયેલુ છે. એવું કહેવાય છે કે સારે તીરથ … Read More