બંગાળની ખાડી દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવનાઃ IMD

તમિલનાડૂ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લામાં ભારે વરસાદઃ હવામાન વિભાગ તમિલનાડૂમાં દક્ષિણ રેલ્વેએ ૩-૬ ડિસેમ્બરની વચ્ચે ૧૧૮ ટ્રેન રદ કરી તમિલનાડુઃ બંગાળની ખાડી પર બની રહેલા ઊંડા પ્રશેર આગામી … Read More

દાહોદના જેકોટ ગામ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. … Read More

મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ૧૭ મજૂરોના મોત, ૩૦-૪૦ મજૂરો કાટમાળમાં દટાયાની આશંકા

બુધવારે સવારે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો છે, આ દુર્ઘટનામાં ૧૭ મજૂરોના મોત થયા છે. રેલવે પ્રશાસન દ્વારા … Read More

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જો કે હાલ આગ … Read More

વતન જતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજન-પાણીની કરાઇ વ્યવસ્થા

અમદાવાદઃ કોરોના વાઇરસના પગલે દેશવ્યાપી લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકો રાજ્યમાં અટવાયા હતા. આ શ્રમિકોને તેમના વતન પરત મોકલાવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. … Read More