યુવાનોમાં ઈન્સ્યોરન્સનું મહત્વ અને જાગૃતત્તા લાવવાના હેતુસર વિ- હેલ્પ ફાઉન્ડેશન ઘ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : હાલની કોવિડ ની પરિસ્થિતિ કે જેમાં મૃત્યુદર અચાનક વધી રહ્યો છે અને જેમાં ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિના જવાથી ઘરની આર્થિક સ્થિતિ ભાંગી પડે છે.  આવા સમયમાં જો મુખ્ય … Read More

આજે કેરળમાં ચોમાસાનું આગમન થશેઃ હવામાન વિભાગ

કેરાલાના દરિયા કિનારે ૩૧ મે સુધીમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે તેવુ ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે, ચોમાસુ પૂર્વનિર્ધારિત રીતે આગળ વધી રહ્યુ છે.૩૧ મેના … Read More

દેશમાં એક પણ નેશનલ હાઇ-વેની આસપાસ સરખી રીતે વૃક્ષો કે ફૂલછોડ લગાવાયા નથીઃ ગડકરી

નીતિન ગડકરીએ પોતાની જ સરકારની કામગીરી સામે ફરી બળાપો કાઢયો છે. આ વખતે મુદ્દો નેશનલ હાઈવેની આજુબાજુમાં ઉગાડાતા વૃક્ષ તથા ફૂલછોડનો છે. ગડકરીએ શુક્રવારે એક વચ્ર્યુઅલ કાર્યક્રમમાં બળાપો કાઢયો કે, … Read More

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની અને ભારે વરસાદની ઘટનાઓમાં ૫ના મોત

પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મુર્શિદાબાદ જિલ્લાના હરિહરપાડા ખાતે … Read More

કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને વધુને વધુ વૃક્ષો વાવવાની ખાસ અપીલ કરી

બોલીવુડ ક્વીન તારીકી જાણીતી અને પંગા ગર્લ તરીકે ચર્ચામાં રહેનાર કંગના રનૌત આ દિવસોમાં કોઈ અલગ વિષય પર ચર્ચામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે કંગના તેની ફિલ્મો કરતા … Read More

બજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે

તમારાં સખત મહેનતે કમાણી કરેલાં નાણાંનું રોકાણ નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરવા માટે સંપત્તિ નિર્મિતીની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. રોકાણ કરવા સમયે તમારે લક્ષ્ય મનમાં રાખ્યા વિના વર્ષો સુધી જથ્થાબંધ રોકાણો … Read More

તાઉતે વાવાઝોડુઃ સુરતમાં ૫ દિવસમાં સરવે પૂર્ણ, ૫૮૨૬ હેક્ટરમાં નૂકશાન

સરકારે જણાવ્યું હતું કે, ‘તાઉતે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડુતોને … Read More

‘યાસ’ વાવાઝોડાએ ધારણ કર્યું ભીષણ સ્વરૂપ, બંગાળ ઓડિશામાં ભીષણ વરસાદ

વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત ‘યાસ’ વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો … Read More

તૌકતે બાદ ‘યાસ’ વાવાઝોડાનો સામનો કરવા નૌસેના, વાયુસેના તૈનાત

ચક્રવાતી વાવાઝોડું યાસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે ૨૫ મેના રોજ વાવાઝોડું પારાદ્વીપ અને સાગર દ્વીપને અડી શકે છે માટે અમે … Read More

વિશ્વભરમાં જાણીતા હતા ચિપકો આંદોલનના પ્રણેતા પર્યાવરણવિદ ‘સુંદરલાલ બહુગુણા’

સુંદરલાલ બહુગુણાનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ ઉત્તરાખંડના મરોડા ગામમાં થયો હતો. તેમણે શરૂઆત નું ભણતર ટિહરીમા પૂરુ કર્યુ હતુ ત્યારબાદ એમણે બીએ. એમએનું શિક્ષણ લીધુ હતુ.  17 વર્ષની ઉમરે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news