લતાજીની યાદમાં તિરુપતિ ઋષિવનમાં વૃક્ષો વાવ્યા અને નામ લતા મંગશેકર ઉપવન આપ્યું

લોકગાયિકા લતા મંગેશકરજીનું નિધન થતો દેશમાં શોકનો માહોલ છે અને ઠેરઠેર લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા લતા દીદીને અનોખી શ્રદ્ધાંજલિ અપાઇ … Read More

તાઉતે વાવાઝોડામાં ધ્વસ્ત થયેલ વૃક્ષો બાદ ૨૦૦૦ નવા વૃક્ષો ઉભા કરાયા

રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક … Read More

કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને વધુને વધુ વૃક્ષો વાવવાની ખાસ અપીલ કરી

બોલીવુડ ક્વીન તારીકી જાણીતી અને પંગા ગર્લ તરીકે ચર્ચામાં રહેનાર કંગના રનૌત આ દિવસોમાં કોઈ અલગ વિષય પર ચર્ચામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે કંગના તેની ફિલ્મો કરતા … Read More

ગુજરાત બ્રહ્મસમાજે પરશુરામ જ્યંતિની વૃક્ષોનું વાવેતર કરી ઊજવી

સમગ્ર વિશ્વ સહીત ભારત જયારે કોરોનની મહામારી સામે લડે છે અને ઓક્સિજનની ઉણપ સર્જાઈ છે તે સંદર્ભે અખાત્રીજ અને ભગવાન વિષ્ણુ જીના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ … Read More