તૌકતે બાદ ‘યાસ’ વાવાઝોડાનો સામનો કરવા નૌસેના, વાયુસેના તૈનાત

ચક્રવાતી વાવાઝોડું યાસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે ૨૫ મેના રોજ વાવાઝોડું પારાદ્વીપ અને સાગર દ્વીપને અડી શકે છે માટે અમે … Read More

યાસનો ખતરોઃ બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્રિ્‌ચમ બંગાળ, ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬મી મેના દિવસે જાેરદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે રવિવારે કરી … Read More