તાઉતે વાવાઝોડુઃ સુરતમાં ૫ દિવસમાં સરવે પૂર્ણ, ૫૮૨૬ હેક્ટરમાં નૂકશાન

સરકારે જણાવ્યું હતું કે, ‘તાઉતે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડુતોને … Read More