દિલ્હીનો સૌથી વ્યસ્ત સદર બજારમાં અચાનક વિસ્ફોટ, એકનું મોત, એક વ્યક્તિ થયો ઘાયલ

દિલ્હીના સૌથી વ્યસ્ત બજારોમાંથી એક ગણાતા સદર બજાર વિસ્તારમાં શનિવારે વિસ્ફોટના સમાચાર સામે આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ શનિવારે સાંજે લગભગ ૭ વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું … Read More

ઉત્તરાખંડના જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩ મકાનોમાં તિરાડ, ૪૩ પરિવારોને શિફ્ટ કરાયા

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર એક મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે. એક રીતે શહેર જમીનમાં ધસી રહ્યું છે. મકાનો જોખમી સ્થિતિમાં હોવાથી લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. કેન્દ્ર અને … Read More

દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે : બિહારના વન અને પર્યાવરણ મંત્રી

બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે … Read More

ઠંડીના વર્તાવેલ કહેરને કારણે દેશભરના કેટલાક રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાના આદેશ કર્યા

દેશભરમાં ઠંડીના કહેર વર્તાઈ રહ્યો છે. તેને જોતા કેટલાય રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે અમુક જગ્યાએ શાળાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સ્તર પર અથવા જિલ્લા … Read More

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું

દિલ્હી-એનસીઆરમાં ગુરૂવારે સાંજે ભૂકંપના ઝટકા આવ્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે ૭ કલાક ૫૯ મિનિટ પર ધરતી ધ્રુજી હતી. ભૂકંપની તીવ્રતા ૫.૫ હોવાનું સામે આવ્યું છે.  આ સાથે … Read More

ખંભાળિયાની જુના કપડાની બલેચિયા બજારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ

ખંભાળિયા શહેરમાં યોગેશ્વર નગર તરફ જતા માર્ગે આવેલી જુના કપડાની બલેચિયા બજારમાં રાત્રિના સમયે આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટર સ્ટાફે પાણીનો મારો ચલાવી, આગ પણ … Read More

અમદાવાદના ઘોડાસરમાં ખોદકામ કરતા સમયે પાઈપલાઈન તૂટતા લાખો લીટર પાણી વહી ગયું

અમદાવાદ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનનું તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ પર વહી જતું હોવાની ઘટનાઓ બને છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઘોડાસર, હાટકેશ્વર અને ખોખરાની આસપાસના વિસ્તારોમાં … Read More

સુપ્રીમ કોર્ટે સિનેમાહોલની અંદર દર્શકોને વિના મુલ્યે પાણી પ્રદાન કરવા મુદ્દે સ્પષ્ટ કહી આ વાત

સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોની અંદર દર્શકોને ફ્રી શુદ્ધ પાણી આપવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે કહ્યુ કે, સિનેમાહોલ માલિક દર્શકોને ખુદનું ભોજન અને વેબરેજ લાવવાથી … Read More

પાકિસ્તાનમાં તમામ લોકોએ સાંજ પડતા પહેલા બજારમાં પોતાનું કામ પૂરું કરી લેવું પડશે, જ્યારે લગ્ન પણ રાત પડતા પહેલા કરવા પડશે

પાકિસ્તાનમાં ઉર્જા સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે. આર્થિક સંકટની સાથે ભારતનો પાડોશી દેશ પણ વિજળી સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત વધી રહેલા ઉર્જા સંકટને રોકવા માટે સરકારે ઉર્જા … Read More

આજનું આપણું ભારત વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ : PM મોદી

કોરોના મહામારીના કારણે ૨ વર્ષ બાદ યોજાઈ રહેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની ૧૦૮મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત જે ઊંચાઈએ પહોંચશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news