દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે : બિહારના વન અને પર્યાવરણ મંત્રી

બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે … Read More