ભલે કામ ૫ દિવસ મોડું થાય, પણ જનતાને જવાબ તો આપવો જ પડશેઃ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ

સુરત: સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અને પદાધિકારીઓ પર અકળાયા છે. પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે પ્રજાની સમસ્યા સાંભળવી જ … Read More

ભારત આબોહવા પરિવર્તન પર વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે

ચેન્નઈઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 28 જુલાઇ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત જી-20 … Read More

જીસીસીઆઇ, જીપીસીબી અને જીડીએમએ દ્વારા પ્રદૂષણની અસર અને નવીન તકનીકો દ્વારા ઉકેલ પર માહિતીસભર સેમિનારનું આયોજન કરાયું

ગાંધીનગર: જીસીસીઆઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) અને ધ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (જીડીએમએ) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સીટીઇ અને સીસીએ એપ્લિકેશન માટે માર્ગદર્શિકા મેન્યુઅલનું વિમોચન, ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન પર … Read More

દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે : બિહારના વન અને પર્યાવરણ મંત્રી

બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે … Read More