મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકર વિસ્તારમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૫૧૦ લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું નિર્માણ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ કરાર પર આજે … Read More

દારૂ પીધેલો કોઇ મળશે તો ગાડીમાં બેસાડી જેલમાં નાંખી દેવામાં આવશે : બિહારના વન અને પર્યાવરણ મંત્રી

બિહારમાં શરાબબંધીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે.તાજેતરમાં ગેરકાયદેસર શરાબને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.આ દરમિયાન બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે … Read More