સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની … Read More

અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ

અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં … Read More

રાજ્યમાં આવી રહ્યાં છે 7 ડીપ-સી પાઈપ લાઇન પ્રોજેક્ટ, જાણો ક્યાં પહોંચી છે કામગીરી અને થશે કેટલો ખર્ચ

સ્થાનિક ઉદ્યોગો અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને વડોદરા પ્રોજ્ક્ટ્સ માટે 30:70, જ્યારે બાકીના 5 પ્રોજેક્ટ માટે 20:80ના રેશિયોમાં પ્રોજેક્ટ્સનો ખર્ચ વહન કરવામાં આવશે ગાંધીનગરઃ ઔદ્યોગિક એકમો દ્વારા ડીપ-સી પ્રોજેક્ટ્સને … Read More

સહારનપુરમાં પ્રદૂષણ ફેલાવવા બદલ પેપર મિલને 12.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

સહારનપુર: ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્દેશોનું પાલન કરીને સ્ટાર પેપર મિલ પર 12 લાખ 90 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. … Read More

નદીઓને પ્રદૂષિત કરતા પાંચ એકમોને સીલ કરાયા

સહારનપુરઃ  ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સહારનપુર જિલ્લામાં હિંડોન નદીમાં પ્રદૂષણ ફેલાવતા પાંચ ઔદ્યોગિક એકમોને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશ મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓની ટીમે સંબંધિત એકમોને … Read More

આણંદમાં રાસાયણિક પાણી નદીમાં પ્રવાહિત કરતા જળપ્રદુષણ વધ્યું

વિશ્વમાં જળ પ્રદૂષણની વધતી સમસ્યા આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. આણંદ જિલ્લામાં પણ તારાપુર પાસેથી પસાર થતી સાબરમતિ નદી દિવસેને દિવસે કેમિકલયુક્ત નદીમાં ફેરવાઈ રહી છે. આથી વધતા જતા … Read More

ગેરકાયદેસર રીતે ગંદુ પાણી છોડી સાબરમતી નદીને પ્રદૂષિત કરતા નારોલ ટેક્સટાઇલ્સ ઔદ્યોગિક એકમો સામે ક્યારે લેવાશે કડક પગલા?

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવી રહેલા પ્રદૂષિત પાણી હાલ એક ચર્ચાનો વિષય બની રહી છે. સાબરમતી નદીના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે … Read More

જળ- વાયુ પ્રદુષણ માનવજાત માટે ઘાતક બનશે કે શું…..?

દુનિયામાં આવનાર પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૪૦ ટકા જેટલું વધી શકે તેવી ચેતવણી ભર્યો અહેવાલ વર્લ્‌ડ મિટિયરોલોજીકલ ઓર્ગેનાઝેવને  આપેલ ત્યારબાદ યુએન એ વિશ્વના દેશોને ધરતીનુ ઉષ્ણતામાન ઘટાડવા બાબતે, નિષ્ણાતોએ કાર્બન … Read More

રામોલમાં ગટરમાંથી કેમિકલયુક્ત વહી રહેલુ પાણી જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ કરી રહ્યું છે

રામોલ ટોલનાકા પાસે રામોલ ગામ જવાના માર્ગ પર શુક્રવારે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બે ફૂટ ઓવરફ્લો થયું હતું. આ ગંદુ પાણી એક કિમી સુધી ફેલાયું હતું. કાળા, ભૂરા અને જાંબલી પાણી … Read More

હાથમતી નદીમાં કેમિકલયુક્ત પાણીના કારણે હજારો માછલીઓ મરી ગઈ

કાટવાડ, હાપા અને તાજપુરીમાંથી વહેતી હાથમતી નદીમાં તાજેતરમાં જ હિંમતનગર શહેરમાં આવેલી હાથમતી નદીના ઝેરી પાણીથી દૂષિત થયેલી હજારો માછલીઓને છોડવામાં આવતાં પર્યાવરણવાદીઓ રોષે ભરાયા છે.  ઝેરી અને કેમિકલયુક્ત પાણીથી … Read More