કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો … Read More

ભરૂચનાં કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત પાણી પીવાથી ૨૫ થી વધુ ઊંટના મોત

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે ૨૫ થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા … Read More

કાલોલની કરાડ નદીમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા પર્યાવરણ પર જોખમ

હાલોલ અને કાલોલ ઔદ્યોગિક વસાહતના કેટલાક એકમો આસપાસના ગામડાઓ માટે ખતરો સમાન બની રહ્યા છે. ગામડાઓની જમીનો નષ્ટ થઈ રહી છે, ખેતીની ઉપજો ઘટી રહી છે તો જમીનમાં પાણી પીવાલાયક … Read More

સરસપુરમાં વરસાદી પાણીમાં કેમિકલવાળું પાણી ફરી વળ્યું

અમદાવાદના સરસપુરમાં રોડ પર ફરી વળેલા કેમિકલના પાણીનો છે. ગટરો બેક મારતા રોડ પર ફીણ સાથેનું ઝેરી કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું હતું. મ્યુનિ.એ નજીકમાં આવેલી અરવિંદ મિલના પ્લાન્ટ ઉપરાંત અન્ય … Read More

ભરૂચના પિલુદ્રામાં બોરમાંથી લાલ રંગનું પાણી નીકળતાં લોકો ચિંતિત

ભરૂચના પિલુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરોના બોરમાં કેમિકલયુક્ત લાલ કલરનું પાણી નીકળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. પરંતુ જી.પી.સી.બી તંત્ર દ્વારા … Read More

કીમ નદીમાં ઔદ્યોગિક એકમે ફરી કેમિકલવાળુ પાણી છોડતા માછલીના મોત

કીમ નદીમાં સીધુ પ્રદૂષિત પાણી ઉલેચાતું હોયું પાણી પ્રદૂષિત થાય છે. આ પ્રમાણે કોઈ ઔદ્યોગિક એકમ અથવા ટેન્કરો દ્વારા કીમ નદી અથવા તેના ખાડી કોતર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતાં … Read More

આણંદમાં રાસાયણિક પાણી નદીમાં પ્રવાહિત કરતા જળપ્રદુષણ વધ્યું

વિશ્વમાં જળ પ્રદૂષણની વધતી સમસ્યા આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. આણંદ જિલ્લામાં પણ તારાપુર પાસેથી પસાર થતી સાબરમતિ નદી દિવસેને દિવસે કેમિકલયુક્ત નદીમાં ફેરવાઈ રહી છે. આથી વધતા જતા … Read More

સિંચાઈ કેનાલમાં રાસાયણિક પાણી છોડ્યા બાદ માતર ખેડૂતો ક્રોધિત

માતર તાલુકાના ખેડૂતોમાં આક્રમકતાનું સ્તર વધી રહ્યું છે કારણ કે એક કેમિકલ કંપની સિંચાઈ નહેરમાં ઝેરી પાણી છોડે છે જે ગારમાળા ચોકડી તરફ જઈ રહી છે. આ પાણીનો ઉપયોગ ખેડૂતો … Read More

દહેજ: કેમિકલ છોડવાના કારણે ભરૂચ અને બરોડામાં પાકનું નુકસાન

ભરૂચ અને બરોડા જિલ્લામાં કપાસનો પાક નાશ પામ્યો છે. ખેડૂતો દાવો કરે છે કે દહેજ કેમિકલ કંપની દ્વારા હવામાં કેમિકલ છોડવાના કારણે કપાસનો પાક નાશ પામી રહ્યો છે. બંને જિલ્લાના … Read More

ગેરતપુરમાં મેગા ડ્રેનેજ લાઇનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ દ્વારા છોડાઇ રહ્યું છે કેમિકલયુક્ત પાણી

અમદાવાદ પૂર્વમાં, એવું લાગે છે કે AMC કેટલાક પ્રદૂષણના મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યું છે. ગરતપુરમાં મેગા ડ્રેનેજ લાઇન છે અને આ મેગા ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ દ્વારા છોડવામાં … Read More