સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

અમદાવાદ : ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. … Read More

ભરૂચ: અમલખાડી જળ પ્રદૂષણનું નવું કેન્દ્ર?

અંકલેશ્વરમાં રાસાયણિક માફિયાઓ દ્વારા અમલખાડીમાં ફરી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં માત્ર એટલો જ તફાવત છે કે પાણી પીળાથી લાલ થઈ ગયું છે. નેચર પ્રોટેક્શન બોર્ડે આ … Read More

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી … Read More

કુદરતી સંપદાનું નિકંદન કાઢતુ વિશ્વ પારોઠના પગલા ભરશે કે નહીં …..?

વિશ્વને  એકવીસમી સદીમાં પહોંચવા માટે અનેરો થનગનાટ હતો અને તેમાં પ્રવેશ સાથે આધુનિકતા તરફની દોટ વધતી ચાલી જેમાં વિશ્વના એક પણ દેશે આધુનિકતાના વાઘા ઘારણ કરતા સમયે પોતાના દેશની કુદરતી … Read More