નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા ૩ ડબ્બા બળીને ખાખ

નવીદિલ્હી: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, ૩ ડબ્બા બળીને ટ્રેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. દરભંગા … Read More

નાઈજીરિયામાં બોટ પલટી જતાં 17 લોકોના મોત

અબુજા: નાઈજીરીયાના પૂર્વી રાજ્ય તારાબામાં શનિવારે એક પેસેન્જર બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. તારાબામાં નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ઓપરેશન … Read More

બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને બચાવ્યો જીવ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ … Read More

અમૃતસરમાં ફેક્ટરીમાં ભીષણ આગમાં ૪ના મોત, કર્મચારીઓએ ભાગીને બચાવ્યો પોતાનો જીવ

અમૃતસરઃ પંજાબના અમૃતસરના મજીઠા રોડ પર આવેલી નાગકલાન ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભયંકર આગ ફાટી નીકળી હતી. લાગેલી આગમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે હજુ સુધી આગના કારણે થયેલ … Read More

સિક્કિમમાં આવેલા પૂરમાં તણાયેલા ભારતીય જવાનોનો નથી મળી રહ્યો અતો-પતો, ફસાયેલા ૧૪૭૧ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

સિક્કિમઃ સિક્કિમમાં અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને ૨૧ થઈ ગયો છે. જ્યારે ૧૦૩ લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. સેના અને એનડીઆરએફની … Read More

મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર ક્ષેત્રમાં બોટ સાથે વ્હેલ અથડાતાં એક વ્યક્તિનું મોત

સિડનીઃ શનિવારે સવારે ઓસ્ટ્રેલિયાના સિડની નજીકના પાણીમાં વ્હેલ બોટ સાથે અથડાયા બાદ તેઓ મુસાફરી કરી રહેલી એક બોટ પલટી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો … Read More

તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ

તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More

દાહોદના જેકોટ ગામ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. … Read More

લિબિયામાં આવેલા ભયાનક પૂરથી મૃત્યુઆંક 5,500 પર પહોંચ્યો

ત્રિપોલી:  ઉત્તર આફ્રિકાના દેશ પૂર્વી લિબિયામાં શક્તિશાળી વાવાઝોડાને પગલે ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 5,500 થઈ ગયો છે, જ્યારે સાત હજાર અન્ય લોકો ઘાયલ થયા છે. ત્રિપોલી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news