સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પુણે અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત ‘અલ્ટરનેટિવ્સ ટૂ સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ’ વિષય પર વર્કશોપનું આયોજન કરાયું

પુણેઃ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ 12મી ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો, 2021ને સૂચિત કર્યા છે, જે 1 જુલાઈ, 2022થી ઓછી ઉપયોગિતા અને ઉચ્ચ … Read More

યમુનાને સાફ કરવા માટે ‘આઈ લવ યમુના’ અભિયાનનો પ્રારંભ

નવી દિલ્હી: દિલ્હી સરકારે બુધવારે યમુનાને સાફ કરવા માટે આઈટીઓથી ‘આઈ લવ યમુના’ અભિયાન શરૂ કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલ્હીના પર્યાવરણ અને વન મંત્રી ગોપાલ રાયે કર્યું હતું. દિલ્હીની વિવિધ શાળાઓના … Read More

વાયુ પ્રદૂષણ ઘટાડવા સરકારે કડક પગલાં લીધાં, વાયુ પ્રદૂષણ 30 ટકા ઘટ્યું: ગોપાલ રાય

નવી દિલ્હી: દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સતત કડક પગલાં લઈ રહી છે, જેના પરિણામે રાજધાનીમાં વાયુ પ્રદૂષણ 30 ટકા ઘટ્યું … Read More

નદીઓને પ્રદૂષિત કરતા પાંચ એકમોને સીલ કરાયા

સહારનપુરઃ  ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સહારનપુર જિલ્લામાં હિંડોન નદીમાં પ્રદૂષણ ફેલાવતા પાંચ ઔદ્યોગિક એકમોને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશ મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓની ટીમે સંબંધિત એકમોને … Read More

જોવાઈ રહી છે ભાગીરથની રાહઃ 64 કિમી લાબી હિરણ્યવતી નદી આજે સર્પલાઈનની જેમ વિકૃતિ બની ગઈ છે, પાણી પીવાલાયક નથી

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બૌદ્ધોની ગંગા હિરણ્યાવતી નદી તેના પુનઃસ્થાપન માટે સદીઓથી ભગીરથની રાહ જોઈ રહી છે. હજુ સુધી આ નદીના ઉદ્ધારના નામે કોઈ આયોજન કરવામાં નથી આવ્યું કે ન તો … Read More

વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ રાજકીય પક્ષોના સાંસદો આગળ આવ્યા

ગુરૂગ્રામઃ સમાજમાં જાગૃતિ ફેલાવીને પર્યાવરણને બચાવવાની કડીને આગળ વધારવા માટે 25થી 26 માર્ચ દરમિયાન ગુરૂગ્રામના ધ ગેટવે રિસોર્ટ દમદમા લેક બાય તાજ ખાતે સંસદના સભ્યો માટે બે દિવસીય સ્વચ્છ હવા … Read More

અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્પોરેશન … Read More

કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે આપી ૧૦ ગેરેન્ટી

એમ.સી.ડી ચૂંટણી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર આમ આદમી પાર્ટી અને ભાજપની … Read More

અરવિંદ કેજરીવાલ પાસે ખાલી પોલ્યૂશન છે, સોલ્યૂશન કોઈ નથી,ભાજપે કર્યા ‘આપ’ પર પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ આજે પ્રેસ વાર્તા કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ફક્ત પોલ્યૂશન છે, સોલ્યૂશન નથી. પ્રદૂષણને લઈને આમ … Read More

વીડિયોઃ સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં બેફામ પ્રદૂષણ એક તપાસનો વિષય

સચિનઃ ઔદ્યોગિક વિકાસ એ આજના સમયની જરૂરિયાત છે, પણ પર્યાવરણના ભોગ લેવાતો હોય તો તે બાબત ચોક્કસથી વિચારવા લાયક છે. આવા કેટલાંક પ્રદૂષણને ફેલાવતા કૃત્યોને છાવરતા દ્રશ્યો સુરતની સચિન ઔદ્યોગિક … Read More