અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ

અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં … Read More

પ્યોર અર્થ સર્વેઃ સીસાના પ્રદૂષણના મુખ્ય પરિબળો છે એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઈન્ટ, કોહલ આઈલાઈનર

દર વર્ષે 10 લાખથી વધુ લોકોના જીવન બચાવી શકાય નવી દિલ્હીઃ ભારતમાં, એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઇન્ટ, મસાલા અને કોહલ આઈલાઈનર જેવા ઉત્પાદનોને સીસાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને … Read More

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા … Read More

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.  જસ્ટિસ એએસ બોપન્ના … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક

નવીદિલ્હીઃ કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ બુધવારથી પોતાનો કાર્યભાર સંભાળશે. જસ્ટિસ શ્રીવાસ્તવ જસ્ટિસ શિઓ કુમાર સિંહનું … Read More

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને … Read More

કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો … Read More

केंद्रीय प्रदूषण नियंत्रण बोर्ड, पुणे और महाराष्ट्र प्रदूषण नियंत्रण बोर्ड द्वारा ‘अल्टरनेटिव्स टू सिंगल यूज प्लास्टिक्स’ पर आयोजित किया गया वर्कशोप

पुणे: पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय (MoEF&CC) ने 12 अगस्त 2021 को प्लास्टिक अपशिष्ट प्रबंधन संशोधन नियम, 2021 को अधिसूचित किया है, जो 1 जुलाई, 2022 से कम उपयोगिता … Read More

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પુણે અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત ‘અલ્ટરનેટિવ્સ ટૂ સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ’ વિષય પર વર્કશોપનું આયોજન કરાયું

પુણેઃ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ 12મી ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો, 2021ને સૂચિત કર્યા છે, જે 1 જુલાઈ, 2022થી ઓછી ઉપયોગિતા અને ઉચ્ચ … Read More