અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની શાળામાં વિસ્ફોટમાં ૬ના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છોકરાઓની શાળાની બહાર એક શંકાસ્પદ બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હોવાની વાત સામે આવી છે તેમાં ધણા લોકો ધાયલ થયા હોવાની વાત … Read More
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છોકરાઓની શાળાની બહાર એક શંકાસ્પદ બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હોવાની વાત સામે આવી છે તેમાં ધણા લોકો ધાયલ થયા હોવાની વાત … Read More
પાલનપુર : ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજાે મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-૨૦૨૦માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર … Read More
ગાંધીનગર :રાજ્યમાં બુધવાર અને ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે ૧૨થી વધુ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને … Read More
વડોદરા, : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનોમાંથી … Read More
ગાંધીનગર : ‘સ્માર્ટ સિટીઝ – સ્માર્ટ અર્બનાઇઝેશન’ની ત્રણ દિવસીય ઇવેન્ટના પ્રથમ દિવસે સુરતે ગુજરાતનો એવોર્ડ મેળવ્યો હતો, જેમાં ઇન્દોરે સ્માર્ટ સિટીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શહેરી ગતિવિધિઓમાં પણ સુરત … Read More
મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાએ હોનારત સર્જી છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ ૪૭ ગામમાં ૧૦૦૦ થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ૧૦૦૦ થી વધારે લોકો બેઘર બની ગયા છે. જોકે … Read More
ઉનાળાની કાળઝાળ ગરમીથી જિલ્લામાં પાણીની ખેંચ પડવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે બીજી તરફ પાણી પુરવઠાની મુખ્ય પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ કે લીકેજ સર્જાતાં હજારો લિટર જળ ફાજલ જઈ રહ્યું … Read More
સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા … Read More
મધ્યરાત્રિની ના સમયે આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં મોટો આગ નો બનાવ બન્યો હતો, આ દુર્ઘટના માં ૬ લોકો ના મોત થયા હતા અને ૧૧ થી વધુ લોકો ઘાયલ થયા હતા … Read More
ગીરકાંઠાના પતરમાળના ડુંગરમા આગ લાગી હતી. પરંતુ નદી સુધી પહોંચતા મોટાભાગની આગ જાતે ઠરી ગઇ હતી. પરંતુ નદીના આ કાંઠા વિસ્તારમાથી દવ આગળ પ્રસરી ગયો હતો. અને છેક ખડાધારના રેવન્યુ … Read More