મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ચક્રવાતી વાવાઝોડાએ કહેર સર્જી

મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાએ હોનારત સર્જી છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ ૪૭ ગામમાં ૧૦૦૦ થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ૧૦૦૦ થી વધારે લોકો બેઘર બની ગયા છે. જોકે … Read More