અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થતાં ચિંતા વધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના ૯૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦૫ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં … Read More

કચ્છના સામખીયાળી ખાતે રોગચાળો ફેલાવવાના ડરે સ્થાનિકોમાં ભય

સામખીયાળી ગામની આસપાસ રાષ્ટ્‌તી કક્ષાના અનેક મોટા એકમો કાર્યરત છે. તેમ છતાં ગામના વર્ષો જૂના ગંદકી અને દબાણ સહિતના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. આ વિશે ખેડૂત અગ્રણી મુરજી … Read More

હાઈબોન્ડ સિમેન્ટની ફેકટરીમાં કેમિકલની ટાંકીમાં બ્લાસ્ટ થતાં ૩ના મોત

રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના … Read More

નડીયાદની પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગી

નડિયાદ પાસેના દાવડા-દેગામ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં સોમવારે એકાએક અહીયા આગનો બનાવ બન્યો હતો. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા … Read More

સુરતમાં દરજીની દુકાનમાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાક

ગુજરાતમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક આગ લાગવાના બનાવ સામે આવે છે ત્યારે સુરતના રાણી તળાવ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. કોમર્શિયલ બિલ્ડીંગનાના પહેલા માટે આગ લાગવાની ઘટના … Read More

અંબાજી નજીક પર્વતીય વિસ્તારમાં ઝૂંપડામાં આગ લાગતા ૪ મહિનાની બાળકીનું મોત

અંબાજીના જેતવાસ ગામના સુરમાતા પહાડી વિસ્તારમાં રહેતા જોરાભાઇ નાનાભાઇ ખરાડી અને તેમના પત્ની મેવલીબેન આજુબાજુ કામ અર્થે ગયા હતા. ત્યારે ઝુંપડામાં અચાનક આગ લાગી હતી. ત્યારે આજુબાજુથી પરિવાર આવે તે … Read More

દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ ૩.૮ લાખ લોકો લીધો

દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ … Read More

ગોંડલ ખાતે સિમેન્ટની ફેકટરીમાં સર્જાઇ દુર્ઘટના, 3 શ્રમિકોના નીપજ્યા મોત

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ત્રણેય … Read More

ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ફ્રીજ શોર્ટ સર્કિટ થતા આગ લાગી

ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ઉપરના માળે આવેલા રસોડામાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. સંભવિત હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે ફ્રીજ … Read More

અમદાવાદમાં જીઆઈડીસીમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગી

અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આલ્ફા મેટલ પાસે આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ૧૦ જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news