આ કંપનીની કોરોના વેક્સિનના ૫ કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર!

ભારત બાયોટેક પાસે કોવિડ-૧૯ વેક્સિનનાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના … Read More

દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ ૩.૮ લાખ લોકો લીધો

દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ … Read More

ભારત બાયોટેકને મળી નાકથી અપાતી કોરોના વેક્સિનના પરીક્ષણની મંજૂરી

મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણામાં વેક્સિનનું પરીક્ષણ કરાશે કોરોનાથી બચવા માટે વિવિધ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ થાય તેની સંભાવનાઓ વધી રહી છે. આ ઉપક્રમે જ નાકથી આપી શકાય તેવી વેક્સિન પણ … Read More