બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ

અમદાવાદ: અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જોન્ડીસના ૯૭ કેસ … Read More

ભારતીય રેલ્વેએ મચ્છરોને મારવાની વિશેષ ટ્રેન દોડાવતા શું ચિકનગુનિયા અને ડેન્ગ્યુ નાબૂદ થશે ખરા ?!…

દેશમાં હવે હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ઉનાળો અને વરસાદ બાદ હવે શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. આ એ સમય છે જ્યારે ઉત્તર ભારતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો આતંક છે. આવી … Read More

કચ્છના સામખીયાળી ખાતે રોગચાળો ફેલાવવાના ડરે સ્થાનિકોમાં ભય

સામખીયાળી ગામની આસપાસ રાષ્ટ્‌તી કક્ષાના અનેક મોટા એકમો કાર્યરત છે. તેમ છતાં ગામના વર્ષો જૂના ગંદકી અને દબાણ સહિતના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. આ વિશે ખેડૂત અગ્રણી મુરજી … Read More

ચોમાસા પહેલાં તંત્ર એલર્ટ બન્યુંઃ મચ્છરોના શંકાસ્પદ બ્રિડિંગ સ્થાન શોધવાના શરુ કર્યા

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે છે.અને છેલ્લા એક વર્ષથી તો કોરોનાની મહામારી પણ છે.ત્યારે ચોમાસું શરૂ થાય તે પહેલાં અમદાવાદ જિલ્લાના મેલેરિયા શાખા એક્શનમાં આવી ગયું છે અને … Read More