કોરોનાના નવા વેરિઅન્ટમાં રાત્રે પરસેવો આવે છે

કોરોના વાયરસ અથવા કોવિડ ૧૯ એ લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી છે. છેલ્લા અઢી વર્ષમાં કદાચ વિશ્વએ પ્રગતિને બદલે, પ્રથમ વખત પોતાને પાછળ જતા જોયા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો આ વાયરસ … Read More

અમદાવાદની સાબરમતિ નદી ફરી એક વાર પ્રદૂષણ માફિયાઓના નિશાને, પ્રદૂષિત કેમિકલ પાણીને સાબરમતી નદીમાં ઠલવાયું

અમદાવાદની ઓળખ સમી સાબરમતિ નદીને ફરીથી કેમેકિલ માફિયાઓ નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રદૂષણ માફિયા ફરીથી સાબરમતિ નદીમાં પ્રદૂષિત કેમિકલ છોડી પર્યાવરણ સાથે ચેડા કરી સાબરમતિ નદીને … Read More

ઉમરસાડી ખાતે નાણાંમંત્રીની ઉપસ્થિતીમાં વન મહોત્સવ યોજાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીની જે.વી. બી. એસ. હાઇસ્કૂલ ખાતે ૭૩ મા પારડી તાલુકાનો વન મહોત્સવ યોજાયો હતો. જે દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ હાઇસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે … Read More

ગાંધીનગરની ગ્રીન વેલી સ્કૂલને એવોર્ડ એનાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત – સ્વચ્છ વિદ્યાલયના સપના ને સાકર કરવા માટે સ્વચ્છ વિદ્યાલય પુરુસ્કાર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૧ … Read More

અમદાવાદમાં ખરાબ રસ્તાઓ રિપેર ન થતાં ફૂલહાર ચડાવી વિરોધ કરાયો

દર વર્ષે ચોમાસું આવે અને રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડા પડી જાય છે જાણે અમદાવાદમાં રસ્તાઓ બન્યા જ ન હોય તેવી હાલત જોવા મળે છે ત્યારે અમદાવાદના રોડ રસ્તા એટલા … Read More

દેશના ઘણા રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ એ કહ્યુ છે કે, ઉપહિમાલયન ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણી પ્રાયદ્વિપીય વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ … Read More

વડસર ખાતે નવીન તળાવનું અમિત શાહે ખાતમૂહુર્ત કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમગ્ર જિલ્લામાં ૭૫ જેટલા તળાવો બનાવવાનો નિશ્ચય કર્યો છે. જેમાંના એક … Read More

પાકિસ્તાનમાં પુરથી ૬.૮ લાખ ઘરનો વિનાશ : ૧હજાર લોકોના મોત

પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર … Read More

પાકિસ્તાનના ૩ કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને … Read More

અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલનઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ માટે લોકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કરે છે. થોડા સમય પહેલા MyGov ના આમંત્રણને શેર કરતા, વડાપ્રધાને ટ્‌વીટ કર્યું હતું કે, “૨૮ ઓગસ્ટે આવનારા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news