૨૪૦૦થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ

પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ ૨૦૨૨ના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી … Read More

અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલનઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ માટે લોકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કરે છે. થોડા સમય પહેલા MyGov ના આમંત્રણને શેર કરતા, વડાપ્રધાને ટ્‌વીટ કર્યું હતું કે, “૨૮ ઓગસ્ટે આવનારા … Read More