આણંદમાં સાડા પાંચ કરોડના ખર્ચે આધુનિક પશુચિકિત્સાલયનું નિર્માણ કરાશે, પશુપાલકોને થશે ફાયદો

આણંદ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ રૂપિયા ૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક પશુચિકિત્સાલયનું ભૂમિપૂજન રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી … Read More