મોરબી દુર્ઘટના પર ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે દુખ વ્યક્ત કર્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલેલા શોક સંદેશમાં કહ્યું કે … Read More

ચીનમાં શી જિનપિંગને ત્રીજીવાર મળશે સત્તાકે બનશે નવા રાષ્ટ્રપતિ?…

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ આ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ૧૬ ઓક્ટોબરે કમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી) ની કોંગ્રેસ (બેઠક) થશે, જેમાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.  ચીનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ … Read More