દેશમાં અનાજનું ઉત્પાદન ઘટયું, દાળ-શાકભાજીનું વધ્યું

કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જયારે ફળ, શાકભાજી, દાળના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજ સિવાય ખાંડ, ડ્રગ્સ, નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. … Read More

ભારે વરસાદના પગલે શાકભાજીના પાકને નુકસાન થતાં ભાવમાં વધારો

સમગ્ર રાજ્યમાં મેઘમહેર સર્જાતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. કારણ કે મોટા ભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો શાકભાજી પાકને ભારે નુકસાન થતાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે બજારમાં … Read More

અમદાવાદમાં ઔદ્યોગિક એકમોના ભયંકર પ્રદૂષણથી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીનો નાશ થાય છે

અમદાવાદની સાબરમતી નદીમાં છોડવામાં આવતા ઝેરી રસાયણોના કારણે થતા પ્રદૂષણ વચ્ચે બહાર આવેલી ગંભીર હકીકતો અનુસાર ઔદ્યોગિક એકમોના પ્રચંડ પ્રદૂષણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી પર વિનાશ વેર્યો છે. ધોળકા અને … Read More

કેમિક્લયુક્ત પાણીને લીધે શાકભાજી ખાવી પણ જોખમ

કેમિકલના પાણીથી ઊગાડેલા શાકભાજી આરોગવાથી કેન્સર જેવા રોગ થાય છે. એવું ડૉ. ગર્ગનું કહેવું છે. કેમિકલ્સના પાણીમાં મેટલ્સનું પ્રમાણ વધારે હોય છે. આર્સેનિક, મરક્યુરી, ક્રોમિયમ જેવા તત્ત્વોનું પ્રમાણ વધારે હોવાથી … Read More