દરેડ જીઆઈડીસીમાં માર્ગો પર કેમિકલયુક્ત પાણીને લઇને જીપીસીબીનું નિરીક્ષણ, શું છે જીપીસીબીનો ખુલાસો..
જામનગરની દરેડ જીઆઈડીસીમાં માર્ગો પર કેમિકલયુક્ત પાણી ભરાયા હોવાના સમાચાર તાજેતરમાં મીડિયામાં પ્રસારિત થયા હતા. જેમાં કારખાનાઓના ગંદા પાણીને ટ્રીટ કરી ઔદ્યોગિક નિકાલ કરવાની અમલવારીને લઇને જીપીસીબી સામે પ્રશ્નો ઉઠાવવામાં … Read More










