કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

નવીદિલ્હીઃ દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી એક્સ (X)થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી … Read More

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કનોડિયા પીજી વિમેન્સ કોલેજ એન્ડ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. … Read More

પ્યોર અર્થ સર્વેઃ સીસાના પ્રદૂષણના મુખ્ય પરિબળો છે એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઈન્ટ, કોહલ આઈલાઈનર

દર વર્ષે 10 લાખથી વધુ લોકોના જીવન બચાવી શકાય નવી દિલ્હીઃ ભારતમાં, એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઇન્ટ, મસાલા અને કોહલ આઈલાઈનર જેવા ઉત્પાદનોને સીસાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને … Read More

સુપ્રીમ કોર્ટનો આદેશ, દિલ્હી-એનસીઆરમાં તમામ ફટાકડા પર પ્રતિબંધ

નવી દિલ્હી:  રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજધાનીમાં ઓછા પ્રદૂષણવાળા ફટાકડા (ગ્રીન ફટાકડા) સહિત તમામ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ એએસ બોપન્નાની આગેવાની … Read More

દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કીમોથેરાપી સેવાઓ શરૂ

નવી દિલ્હી:  કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી શરૂ કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે અહીં ESIC હેડક્વાર્ટર … Read More

આંખોમાં જોવા મળતું કન્ઝકટીવાઇટીસનું સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાતોનો હોવાનું નિષ્ણાતોનો અભિપ્રાય

સામાન્ય રીતે પાંચ દિવસમાં મટી જતા ‘કન્ઝકટીવાઇટીસ વાઈરસ’ના સંક્રમણથી સામાન્ય રીતે આંખની દ્રષ્ટિને નુકસાન થતું નથી પણ ચેપ લાગે નહીં તે માટે સાવચેતી રાખવી જરૂરી સાવચેતી અને સલાહ રાજ્યમાં હાલ દૈનિક … Read More

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવો વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની સાથેસાથે બેઠાડા જીવન કે અકસ્માત બાદના દુઃખાવાને લઇ લોકો ફરિયાદ … Read More

પંજાબ સરકાર જનતાના આરોગ્ય માટે લઈ રહી છે આ મજબૂત પગલાં

પંજાબની ભગવંત માન સરકારે જનહિતમાં એક પછી એક અનેક યોજનાઓ લાગુ કરી છે. સરકારી હૉસ્પિટલની વ્યવસ્થા હોય કે આમ આદમી ક્લિનિકની, સરકાર દરેક રીતે આરોગ્યને લઈને ગંભીર દેખાઈ રહી છે. … Read More

નડિયાદમાં રામ તલાવડીના કિનારે એકઠો થયેલો કચરો સળગાવાતાં લોકોમાં રોષ, આસપાસ રહેતા ૩ હજાર લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા … Read More

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાંથી ફેલાતુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમકારક, શા માટે જીપીસીબી દ્વારા નથી કરાઇ રહી કાર્યવાહી?

હાલ વિશ્વમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો હોય તો તે છે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ તેને નિયંત્રણમાં લેવા માટે હાલ અનેક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news