પંજાબ સરકાર જનતાના આરોગ્ય માટે લઈ રહી છે આ મજબૂત પગલાં

પંજાબની ભગવંત માન સરકારે જનહિતમાં એક પછી એક અનેક યોજનાઓ લાગુ કરી છે. સરકારી હૉસ્પિટલની વ્યવસ્થા હોય કે આમ આદમી ક્લિનિકની, સરકાર દરેક રીતે આરોગ્યને લઈને ગંભીર દેખાઈ રહી છે. … Read More

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાંથી ફેલાતુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમકારક, શા માટે જીપીસીબી દ્વારા નથી કરાઇ રહી કાર્યવાહી?

હાલ વિશ્વમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો હોય તો તે છે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ તેને નિયંત્રણમાં લેવા માટે હાલ અનેક … Read More