રાજ્યભરમાં ચાર વર્ષમાં કુલ 821 ઘટનાઓ હોવા છતાં પ્રદૂષણ બોર્ડનું ભેદી મૌન

સુરતમાં સૌથી વધુ બનાવો; મોરબી રાજ્યમાં બીજા ક્રમે છે અંકલેશ્વર, મોરબી, સુરત અને વલસાડના વિસ્તારો છે જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ વસાહતોના ફેક્ટરી માલિકો કાયદા અને નિયમોનું સ્પષ્ટપણે … Read More

રાજયમાં લઘુતમ પારો ૧૮ ડિગ્રી

લઘુત્તમ અને મહત્તમ તાપમાનના પારા વચ્ચે ૧૫.૫ ડીગ્રીનો તફાવત રહેતા ડબલઋતુનો અનુભવ નગરવાસી કરી રહ્યા છે. જોકે કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતાં જ આગામી સમયમાં ઠંડીનું જોર વધશે તેમ લાગી રહ્યું … Read More

ગીફ્ટસીટીમાં ટુંક જ સમયમાં ૧ લાખની વસ્તી રહેતી થશે

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૭ની વાઇબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટી પ્રોજેક્ટ રજૂ કરી તેને ડ્રિમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. જેમાં દેશ વિદેશની મોટી મોટી કંપનીઓની મુખ્ય ઓફિસ અને … Read More

ઉત્તર ગુજરાતમાં ૬ ડેમોમાં પાણીની આવક છતાં ઉનાળામાં પાણીની અછત વર્તાય તેવી સંભાવના

ઉત્તર ગુજરાતના જિલ્લામાં સરેરાશ ૨૨.૪૦ ઇંચ વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. ૨૨.૬૪% વરસાદની ઘટ સાથે છેલ્લા ૩૪ વર્ષમાં ૧૨મું સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. સૌથી ઓછો ૫.૫૬ ઇંચ વરસાદ … Read More

પાંચ દિવસમાં ગુજરાતમાં કોરોના કેસમાં ૮૮ ટકાનો વધારો

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે કુલ મૃત્યુઆકં ૧૦૦૮૬ પર પહોંચ્યો છે. રાયમાં એકિટવ કેસ ૨૧૫ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર યારે ૨૧૦ … Read More

નિરમા કેમિકલ્સમાં મોટો અકસ્માત, બેના મોત, ત્રણ ઘાયલ

પોરબંદરમાં નિરમા કેમિકલ્સમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં કામ કરતી વખતે ડોલ તૂટી જતાં એક એન્જિનીયરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે  ગંભીર રીતે ઈજાગ્રસ્ત વેલ્ડરને સારવાર માટે લઇ … Read More

ગુજરાતમાં સિઝનનો ૯૬.૩૭ ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક ૧૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો ૧૧૬ ટકા વરસાદ પડ્યો … Read More

અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા

ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામ વરસાદે વિરામ લીધો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતું કે, રાજ્યમાં પાણીની અછત થશે પણ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. સપ્ટેમ્બરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇને … Read More

ગુજરાતનો શિવરાજપુર બીચને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા વિકાસને પણ વધુ વેગ મળશે

ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા વિશ્વ કક્ષાના બીચ બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે શિવરાજપુર બીચને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા વિકાસને પણ વધુ વેગ મળશે. દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા … Read More

કોલસાના અછતથી ઉત્તર ગુજરાતમાં વીજકાપ

ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે. આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news