બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા “સંવાદ 17” દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી

ગુજરાત: બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં તેનું મહત્વપૂર્ણ કાર્યક્રમ “સંવાદ 17” સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જે મહિલા દિવસની ઉજવણીને સમર્પિત હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના યોગદાન, શક્તિ અને સિદ્ધિઓને સન્માન … Read More

ડૉ.પ્રીતિ અદાણીએ ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું

વડોદરા: અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એવા અદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ૩૦મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે તેની અગ્રીમ મહિલાઓના … Read More

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા શિવ આરાધના ભજન કાર્યક્રમનું આયોજન

વડોદરા: મહાશિવરાત્રીના પાવન અવસર પર બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા 13 ફેબ્રુઆરી 2026ના રોજ મોતી સંખિયાદ સ્કૂલ ખાતે શિવ આરાધના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને … Read More

ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ કેમિકલ્સ દ્વારા ઝઘડિયામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

ઉત્તરાયણ નિમિત્તે ખાસ બાઇક સવારોને જાગૃતિ અને સુરક્ષા માટે બાઇક પર ગાર્ડ લગાવાયા ઝઘડિયા: ઝઘડિયા જીઆઇડીસી માં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજ રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી … Read More

ગામડાં-શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને … Read More

“એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન અંડર મોન્ટ્રીયલ પ્રોટોકોલ” પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓઝોન દિવસ 2024ની ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ 19 સપ્ટેમ્બર 2024ના રોજ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (સીઇઇ), ઈન્ડિયન મેટોરોલોજીકલ સોસાયટી (અમદાવાદ ચેપ્ટર) અને ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (જીસીપીસી)ના સહયોગથી ” એડવાન્સિંગ ક્લાઇમેટ … Read More

ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

વડોદરા: આજ કાલની મોંઘવારી અને વધતી ગરમીમાં છોડ રોપવો તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. વૃક્ષો વાવવાના અનેક લાભો આપણને મળતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરની શાકભાજી પોતાના … Read More

એનસીબી દ્વારા પૂર્વવતી રસાયણો (નિયંત્રિત પદાર્થો) વિશે ઉદ્યોગોને માહિતી આપવા ઓપન હાઉસ સેશનનું આયોજન કરાયું

અમદાવાદઃ ડ્રગ્સનો દુરઉપયોગ સંવેદનશીલ વય જૂથને અસરકર્તા હોવાથી તે ગંભીર રીતે સામાજિક-આર્થિક સમસ્યાનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાને સંબોધિત કરવો એ અત્યંત આવશ્યક છે. આ માટે અનેક જાગૃતતા અભિયાનો … Read More

વન્યજીવ પ્રત્યે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા જોઈએ

જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવી પેઢીમાં વન્યજીવ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો છે અને કહ્યું  કે વાઘ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવીને સતત … Read More

અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news