ગ્લોબલ વોર્મિંગ એ ગંભીર સમસ્યાઓમાંથી એક છે
ગ્લોબલ વોર્મિંગ એ એક ગંભીર સમસ્યા છે જેનો માનવજાત આ દિવસોમાં સામનો કરી રહી છે. ચાલો આપણે પૂર અને દરિયાકાંઠાના વિસ્તારોના અદ્રશ્ય થવા સહિત ગ્લોબલ વોર્મિંગને કારણે વધતા દરિયાઈ સ્તર … Read More
ગ્લોબલ વોર્મિંગ એ એક ગંભીર સમસ્યા છે જેનો માનવજાત આ દિવસોમાં સામનો કરી રહી છે. ચાલો આપણે પૂર અને દરિયાકાંઠાના વિસ્તારોના અદ્રશ્ય થવા સહિત ગ્લોબલ વોર્મિંગને કારણે વધતા દરિયાઈ સ્તર … Read More
નવીદિલ્હી : કોરોનાથી બચવા માટે ડૉક્ટરો અને નિષ્ણાતો દ્વારા ફેસ માસ્ક પહેરવા ભલામણ કરવામાં આવે છે અને માસ્કને કારણે કોરોના સામે ચોક્કસપણે બચાવ પણ થાય છે. આ જ ડિસ્પોઝેબલ માસ્ક … Read More
વર્લ્ડ સ્કિલ ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ ક્ષેત્રની આ પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધામાં … Read More
આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More
વર્ષ 1974માં પ્રથમવાર ઉજવણી બાદ દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી એક વિશેષ થીમ પર આધારિત હોય છે અ … Read More
વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More
કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી … Read More
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકો કુદરતીસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને … Read More
દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More
પર્યાવરણની માવજત થાય, કચરાને કારણે થતી ગંદકી અને પ્રદૂષણ અટકે તે માટે રાજકોટની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે માટે આ શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી શાકભાજી … Read More