રાજકોટની શાળામાં વિદ્યાર્થીઓ ઘરેથી ફળ-શાકભાજીની છાલ, કચરો લાવી ખાતર બનાવશે

પર્યાવરણની માવજત થાય, કચરાને કારણે થતી ગંદકી અને પ્રદૂષણ અટકે તે માટે રાજકોટની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે માટે આ શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી શાકભાજી … Read More