ઉનાળામાં અપનાવો સરળ ટિપ્સથી વીજળીનું બિલ ૫૦ ટકા સુધી ઘટાડો

જો તમે ઉનાળાની ઋતુમાં તમારા ઘરનું વીજળીનું બિલ ઓછું કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમારે તેને ૨૪ ડિગ્રી તાપમાન પર ચલાવવું જોઈએ. આજના સમયમાં વિન્ડો એસી હોય કે સ્પ્લિટ … Read More

ઉર્જા મંત્રાલયે આયાતી કોલસાનો બોજ ગ્રાહકો પર નાખવા સમર્થન આપ્યું

સ્થાનિક કોલસાની અછતને કારણે વીજળીની કટોકટી વધુ ઘેરી બનવાની આશંકા વચ્ચે, ઉર્જા મંત્રાલયે ઊંચી કિંમતના આયાતી કોલસાનો બોજ ગ્રાહકો પર નાખવાના વિચારને સમર્થન આપ્યું છે. મતલબ કે આવનારા સમયમાં વીજળી … Read More

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની શાળામાં વિસ્ફોટમાં ૬ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છોકરાઓની શાળાની બહાર એક શંકાસ્પદ બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હોવાની વાત સામે આવી છે તેમાં ધણા લોકો ધાયલ થયા હોવાની વાત … Read More

બનાસ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

પાલનપુર : ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજાે મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-૨૦૨૦માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર … Read More

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના

ગાંધીનગર :રાજ્યમાં બુધવાર અને ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે ૧૨થી વધુ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને … Read More

વડોદરામાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ નીચે આવેલી ૫ દુકાનો આગમાં બળીને ખાખ થઈ

વડોદરા, : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનોમાંથી … Read More

સ્માર્ટ સિટી એવોર્ડમાં ગુજરાતને ૮ એવોર્ડ મળ્યા

ગાંધીનગર : ‘સ્માર્ટ સિટીઝ – સ્માર્ટ અર્બનાઇઝેશન’ની ત્રણ દિવસીય ઇવેન્ટના પ્રથમ દિવસે સુરતે ગુજરાતનો એવોર્ડ મેળવ્યો હતો, જેમાં ઇન્દોરે સ્માર્ટ સિટીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શહેરી ગતિવિધિઓમાં પણ સુરત … Read More

મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ચક્રવાતી વાવાઝોડાએ કહેર સર્જી

મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાએ હોનારત સર્જી છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ ૪૭ ગામમાં ૧૦૦૦ થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ૧૦૦૦ થી વધારે લોકો બેઘર બની ગયા છે. જોકે … Read More

નખત્રાણાના રવાપર પાસે પાણીના એર વાલ્વમાં લીકેજ સર્જાતાં હજારો લિટર પાણી માર્ગ પર ફરી વળ્યાં

ઉનાળાની કાળઝાળ ગરમીથી જિલ્લામાં પાણીની ખેંચ પડવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે બીજી તરફ પાણી પુરવઠાની મુખ્ય પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ કે લીકેજ સર્જાતાં હજારો લિટર જળ ફાજલ જઈ રહ્યું … Read More

નડિયાદમાં રામ તલાવડીના કિનારે એકઠો થયેલો કચરો સળગાવાતાં લોકોમાં રોષ, આસપાસ રહેતા ૩ હજાર લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news