રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા … Read More

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે ૬૫ અરજીઓ મંજૂર કરી ૭૧,૫૦૧ ચો.મી સરકારી જમીન ફાળવાઇ

ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે એ આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ … Read More

રાજ્યોમાં નદીઓને પ્રદૂષિત કરતા એકમો સામે કડક કાર્યવાહી કરાશે, હજુ ૧૩ નદીઓ પ્રદૂષણ મુક્ત કરવાની બાકી

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇકોર્ટમાં થયેલ પીઆઈએલના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો … Read More

અંતિમ શ્વાસ સુધી ટિમ્બર માફિયાઓ અને વાઘ સંરક્ષણ માટે લડનાર વન્યજીવન કાર્યકર્તા કેએમચિનપ્પાનું નિધન

બેંગલુરુ:  વન્યજીવ કાર્યકર્તા કેએમ ચિનપ્પાનું સોમવારે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.  કેએમ ચિનપ્પાના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. તે નાગરહોલ અને વન્યજીવ સંરક્ષણનો પર્યાય હતા. જ્યારે નાગરહોલ હજુ પણ … Read More

વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ જતાં આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવશે

સુરત: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો … Read More

Weather Update: ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જેમાં કહેવામા આવ્યું છે કે ૨૫ અને ૨૬માં વાદળવાયું આવશે. ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી … Read More

કમર પર મોરપિંછ બાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાનાં દરિયામાં ડુબકી લગાવી જળમગ્ન દ્વારકા નગરીના દર્શન કર્યા

દ્વારકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ૨૫ ફેબ્રુઆરીએ બીજા દિવસ છે. અહીં તેમણે ઉંડા સમુદ્રમાં પાણીની અંદર ડુબકી લગાવી. ત્યારબાદ તેમણે તે સ્થાન પર પ્રાર્થના કરી જ્યાં જળમગ્ન દ્રારકા શહેર … Read More

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા

કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું આવતીકાલે લોકાર્પણ કરશે

ગાંધીનગરઃ 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર,દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ … Read More

એનસીબી દ્વારા પૂર્વવતી રસાયણો (નિયંત્રિત પદાર્થો) વિશે ઉદ્યોગોને માહિતી આપવા ઓપન હાઉસ સેશનનું આયોજન કરાયું

અમદાવાદઃ ડ્રગ્સનો દુરઉપયોગ સંવેદનશીલ વય જૂથને અસરકર્તા હોવાથી તે ગંભીર રીતે સામાજિક-આર્થિક સમસ્યાનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાને સંબોધિત કરવો એ અત્યંત આવશ્યક છે. આ માટે અનેક જાગૃતતા અભિયાનો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news