ગીર ગઢડાના બે ગામના બે ખેતરોમાં ઘઉંના પાકમાં આગ લાગી

ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ઘઉના ઉભા પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી પસાર થતી વીજલાઈનમાંથી તણખો ખરતા આ આગ લાગી હતી. જેથી બન્ને ખેતરો … Read More