ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા કલેક્ટરના ઘરે હલ્લાબોલ

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારના સત્યનારાયણ સોસાયટી – ૨માં ૩૫ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માગ કરી હતી. … Read More

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા મળ્યું

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે … Read More

મહુધા તાલુકાના ઉંદર ગામની મહોર નદીમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા

મહુધા તાલુકાના ઉંદરા ગામને અડીને પસાર થતી મહોર નદીમાંથી ભૂ-માફિયાઓ દ્વારા રાતદિવસ બેફામ માટી ખનન કરવામાં આવી રહ્યું છે. ઉંદરા આગળથી પસાર થતા નદીના પટને ખનીજ ચોરો દ્વારા અત્યંત ઊંડો … Read More

મહારાષ્ટ્રમાં આખી સરકાર બદલાઈ ગઈ છે ત્યારે મોદીનું જૂનું ભાષણ ચર્ચાનો વિષય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણો અને વાકચાતુર્યના કારણે હંમેશા લોકોને આકર્ષતા રહ્યા છે. તેમના ભાષણના અંશો વાયરલ થતા વાર લાગતી નથી. એક સમયે શિવસેનાના ગઢમાં નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યુ હતું, … Read More

મંકીપોક્સના યુરોપમાં ૨ અઠવાડિયામાં જ ૩ ગણા કેસ નોંધાયા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી … Read More

ભૂસ્ખલનથી તૂટેલા બે પૂલોને સેનાએ રાતોરાત ફરીથી બનાવી દીધા

ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જોકે અમરનાથ યાત્રા કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ રાખવા માટે ભારતીય સેનાએ ગુરુવાર અને શુક્રવારે રાત્રે કામ કરીને … Read More

થરાદમાં આવેલી રબ્બરની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

થરાદના મલુપુરમાં આવેલી રબ્બરની એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગતાં ભારે ઉત્તેજના સાથે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન … Read More

હવે ગાંધીનગરની હરિયાળી માટે ૨૨ લાખ વૃક્ષ વાવવામાં આવશે

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, … Read More

આણંદમાં ધોધમાર વરસાદથી ૧ વ્યક્તિ સહિત ૧૧ પશુના મોત

આણંદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના બોરસદમાં તારાજી સર્જી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. માત્ર ચાર કલાકમાં ૧૧ ઈંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. મેઘમહેર થતાં અનેક નીચાણવાળા … Read More

સુરતમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબક્યો

અષાઢના પ્રારંભ સાથે જ સુરત શહેર – જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુરતમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news