દુર્ઘટનાઃ વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં આગ લાગતા ૪૦ બોટ બળીને ખાખ

વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં માછીમારી બંદર પર ભીષણ આગની ઘટના બની છે. એક બોટમાંથી શરૂ થયેલી આગે ૪૦ જેટલી બોટને બાળીને ખાક કરી દીધી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર … Read More

૧૧૩ કામદારોને નોટીસ વગર છૂટા કરી દેવાતા ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા

જામનગર: જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં ૧૧૩ કામદારોને કામ પરથી છૂટા કરી દીધા … Read More

Gujarat Weather: ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે

અમદાવાદ: આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના … Read More

ભારતીય અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરને પાર

નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થા માટે આજનો દિવસ યાદગાર બની ગયો જ્યારે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા … Read More

ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા

પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More

‘સૂર્ય કિરણ’ સલામી સાથે થશે વર્લ્ડ કપ ફાઈનલની શરૂઆત

અમદાવાદઃ  આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટાઈટલ મેચ પહેલા ભારતીય વાયુસેનાનો એરશો દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં … Read More

બદ્રીનાથ ધામના દરવાજા નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયની ઉપસ્થિતિમાં શનિવારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 3.33 કલાકે પૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ, કારતક શુક્લ ષષ્ઠી શ્રાવણ નક્ષત્રમાં  … Read More

અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ​જણાવ્યું હતું કે અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ … Read More

આજે લાભ પાંચમ, બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી

સોનું અને ચાંદીના ભાવમાં વધારો, ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર મુંબઈઃ બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવ વધેલા … Read More

કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી

કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૧૨.૯ ડિગ્રીએ પહોંચ્યો નવી દિલ્હીઃ આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news