નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા કે એકમના વિસ્તરણ માટે લાગુ થયા નવા સાઈટીંગ ક્રાઈટેરીયા

ખોટી અથવા ક્ષતિ પુર્ણ મહિતી આપનાર ઔદ્યોગિક એકમને આપેલ પરવાનગી રદ્દ થવા પાત્ર રહેશે પર્યાવરણીય મંજુરી મેળવેલ ન હોય તેવા ખાનગી એસ્ટેટમાં આવતાં તમામ ઔદ્યોગિક એકમોને સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પડશે … Read More

વાર્ષિક સામાન્ય સભામાં ગૌતમ અદાણીએ વ્યવસાયીક અને સેવા કાર્યોને બિરદાવ્યા

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે અદાણી જૂથના રેકોર્ડબ્રેક રોકાણની પ્રતિબદ્ધતા વડોદરા: અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મંગળવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સમૂહના મજબૂત પ્રદર્શન પર ભાર મૂક્યો, તેમણે રાષ્ટ્રીય મિશનને પુનઃપુષ્ટિ … Read More

અદાણીએ ભારતનો સર્વ પ્રથમ 5 મેગાવોટની ક્ષમતાનો ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

વડોદરા: અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ) એ દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગુજરાતના કચ્છમાં 5 મેગાવોટની ક્ષમતા ધરાવતો ભારતનો સર્વ પ્રથમ ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યાની … Read More

RMC પ્લાન્ટના કારણે પર્યાવરણ પ્રદૂષણ અને માનવ આરોગ્ય પર થતી હાનિકારક અસરો બાબતે અમદાવાદમાં ફરિયાદ

અમદાવાદઃ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બનેલા રેડીમિક્સ કોન્ક્ર્રીટ (RMC) પ્લાન્ટો હવે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વધી રહેલા પ્રદૂષણ માટે નવા … Read More

Big Breaking: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, ગુજસેલ એરપોર્ટ પર બની ઘટના

અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના મેધાણીનગરમાં એક ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગુજસેલ એરપોર્ટ પર આ દુર્ઘટના બનવા પામી છે.  અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું … Read More

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી … Read More

અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની

અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા GIDCના ફેઝ 4માં રવિવારે (૮ જૂન) આગ લાગવાની ઘટના બની હતી. વટવાના રામદેવ એસ્ટેટ-4માં જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગની ખાસિયતો

સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing businessનો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત … Read More

જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી … Read More

શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news