વડાપ્રધાને ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

વિશ્વ પર્યાવરણ દિવસ-2025 કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણપ્રિય વિકાસની વિભાવના આપી છેઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ની રાજ્ય સ્તરની … Read More

કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો “ઑફલાઇન મોડમાં”

રાજ્યના કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો તેઓના ઉત્સર્જન ડેટા જાહેરમાં ઉપલબ્ધ કરાવતા નથી. આ ડેટા તેઓએ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવા જોઇએ, જેથી જાહેર જનતા તેના વિશે જાણી શકે. … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫:  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ૫મી જૂન ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યસ્તરનો ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ ” એન્ડિંગ પ્લાસ્ટિક … Read More

અદાણી પોર્ટસે LIC પાસેથી આજ સુધીના સૌથી મોટા રૂ.૫ હજાર કરોડના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર મેળવ્યા

બાયબેક માટે ઉપયોગમાં લેવાતા બોન્ડના નાણાથી ડેટ મેચ્યોરિટી પ્રોફાઇલ લંબાશે વડોદરા: ભારતની વિરાટ સંકલિત પરિવહન યુટિલિટી કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ. ૧૫ વર્ષના સમય ગાળા માટે નોન … Read More

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, નવદંપતિને આપ્યા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાને મંત્રી બલવંતસિહ રાજપૂતના દીકરાના સત્કાર … Read More

મંત્રી મુકેશ પટેલની સ્પષ્ટ વાતઃ પ્રદુષણ બંધ નહિ કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખજો

સુરત જીલ્લામાં ઉદ્યોગોને લીધે થઈ રહેલા પર્યાવરણ ને નુકસાન પર મંત્રી મુકેશ પટેલે બોલાવી બેઠક સુરત: સુરતમાં ઉદ્યોગોના કારણે પર્યાવરણને મોટાપાયે નુકસાન થતું હોવાના કારણે, રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશ પટેલ … Read More

Bharuch Breaking: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ, 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ શ્વેતાયાન કેમટેક કંપનીમાં આગી આગ   આગના કારણે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ  આગની જાણ થતાં 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે … Read More

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફેરફારઃ ડૉ. વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે નિયુક્ત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર મુખ્યમંત્રી કાર્યાલયમાં બે મહત્વપૂર્ણ વહીવટી બદલીઓ કરવામાં આવી છે. સીએમઓમાં બે મહત્વપૂર્ણ ફેરફારમાં 2005 બેચના આઈએએસ અધિકારી ડૉ. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે … Read More

વર્લ્ડ ટર્ટલ ડે: કાચબાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અદાણી પોર્ટનું ખાસ યોગદાન

વડોદરા:  IUCN દ્વારા “સંવેદનશીલ” પ્રજાતિઓની સાર સંભાળ દર વર્ષે 23 મેના રોજ ઉજવાતો વિશ્વ કાચબા દિવસ એક વાર્ષિક તહેવાર જેવો છે. કાચબા પ્રજાતિઓના સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી … Read More

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર TATA.ev મેગાચાર્જર્સ લોન્ચ કરાયા

~ નંબર વન ઇ-કાર મેન્યુફેક્ચરર અને નંબર વન ઈવી ચાર્જિંગ પ્રોવાઇડરે હાથ મિલાવ્યા ~ વડોદરા : ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર EV ઉત્પાદક અને ભારતની EV ક્રાંતિના પ્રણેતા TATA.evએ મુંબઈ-અમદાવાદ હાઇવે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news