ગાંધીનગરઃ જીપીસીબીમાં બદલીઓના આદેશ છૂટ્યા, 28 અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીથી લઇને પર્યાવરણ ઈજનેર સુધીના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે સિદ્ધપુર ખાતેથી GSRTCની ત્રણ નવી બસોને ફ્લેગ ઑફ આપી રવાના કરાઈ

સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ત્રણ નવી બસોનું  કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ફ્લેગ ઑફ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું. સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી … Read More

સરહદ પર વિકાસ કામોના સંકલ્પનો સૂર્યોદય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

બનાસકાંઠા : સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ – નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી … Read More

’’સ્વાસ્થ્યસંભાળની વ્યાપક પધ્ધતિની નવેસરથી ડિઝાઇનની જરૂર”: ગૌતમ અદાણી

અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે મુંબઇ અને અમદાવાદમાં 1000 બેડની સુવિધાના અદાણી હેલ્થકેર મંદિરો સ્કેલેબલ હશે નવીનતા, દર્દીની સંભાળ અને એક છત હેઠળ વ્યવહારુ શિક્ષણ માટે સંસ્થાઓનું અદાણી … Read More

મુંબઈ ખાતે પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર યોજાયેલી પરિષદમાં બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં

મુંબઈઃ શુક્રવારે મુંબઈ ખાતે નાગરિક હવાઈ પરિવહન મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત “પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓ”ની પરિષદમાં ગુજરાત સરકારની કેબિનેટ મંત્રી  બલવંતસિંહ રાજપૂત  ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રેઝન્ટેશન … Read More

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

વડોદરા: ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવર લિ. (APL) એ રૂ. ૪,૦૦૦ કરોડના ખર્ચે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિ. (VIPL)ના સંપાદન અને રિઝોલ્યુશન પ્લાનનું અમલીકરણ સફળતાપૂર્વક આખરી … Read More

ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ

વડોદરા: પર્યાવરણીય પુનઃ સ્થાપન અને ટકાઉપણું તરફના એક પગલામાં, ચાર્જઝોન દ્વારા ગેરી કમ્પાઉન્ડ, ગોત્રી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું, જેણે ગાઢ મિયાવાકી જંગલના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. પહેલ ટ્રી … Read More

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય

વડોદરા: બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા બાળકોના ભવિષ્ય માટે શિક્ષણને વધુ સસ્તું અને સરળ બનાવવાના હેતુથી નોટબુક ડોનેશન ડ્રાઇવ યોજવામાં આવી, જેમાં ૬ સરકારી અને ગ્રામીણ શાળાના ૨૦૦૦થી વધુ બાળકોને નોટબુકો … Read More

વાગરાની સાયખા જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી પીવાથી 4 પશુઓના મોત થયાનો આરોપ, GPCBએ નમૂના લીધા

ભરૂચઃ વાગરા તાલુકાના સાયખા GIDCના કેમિકલ ઝોનમાં ચાર પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હાર્બેક્સ મેડિસીન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઇશ્વર આહિર કે જેઓ પશુઓના માલિક … Read More

અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ દ્વારા લખીગામ ખાતે “અંકુરમ શિશુ વાટિકા”નું ઉદ્ઘાટન તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

વડોદરા : વાગરા તાલુકાના લખીગામ ખાતે નવિનિકૃત “અંકુરમ શિશુ વાટિકા”નું ઉદ્ઘાટન તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ શિશુ વાટિકા અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ દ્વારા કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news