બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં ૪૦ લોકો વહી ગયા, ૪ના થયા મોત

દુર્ગા વિસર્જનનો પ્રસંગ બંગાળના કેટલાંક પરિવારો માટે દુઃખના સમાચારો લઈને આવ્યો. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં મોટી દુર્ઘટના ઘટી. માલબજારમાં આવેલી માલ નદીમાં દુર્ગા વિસર્જન દરમિયાન મળેલાં કરુણ સમાચારોએ સ્થિતિ ગમગીન … Read More

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં લાગી આગ, ૫ ના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. … Read More

કેદારનાથ મંદિર નજીક ભયંકર હિમસ્ખલન જેણે પણ જોયું તે દહેશતમાં આવી ગયા

તમારી આંખો સામે જ કોઈ પહાડ તૂટી પડે તો તે કેટલું ભયાનક હોઈ શકે એ વાતનો અંદાજો કેદારનાથ પહોંચેલા મુસાફરોનો આજે સવારે થયો. કેદારનાથ ધામની પાછળ પહાડોમાં ભયંકર હિમસ્ખલન થયું … Read More

વડાપ્રધાન મોદીએ કર્યો JIO ગ્લાસનો અનુભવ, જાણો કેવી રીતે થશે મદદગાર ગ્લાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં યોજાયેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ૫જી સર્વિસ  ને લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં થયેલા આ આયોજનમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીને અનવીલ કરવામાં આવી છે. લોન્ચ ઈવેન્ટમાં પીએમ … Read More

પ્રતિમા કોઈપણ રીતે રાષ્ટ્રીય પ્રતીક કાયદાની વિરુદ્ધ નથી,સિંહોના મોં ખુલ્લા રહેશેઃ સુપ્રીમ કોર્ટ

સેન્ટ્રલ વિસ્ટા એટલે કે નવા સંસદ ભવનમાં સ્થાપિત ખુલ્લા મોં વાળા સિંહોના રાષ્ટ્રીય પ્રતીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય આપ્યો છે અને કહ્યું હતું કે, તેમાં કંઈ ખોટું નથી. સિંહની … Read More

દેશમાં અનાજનું ઉત્પાદન ઘટયું, દાળ-શાકભાજીનું વધ્યું

કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જયારે ફળ, શાકભાજી, દાળના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજ સિવાય ખાંડ, ડ્રગ્સ, નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. … Read More

શ્રીકાંત ત્યાગીની પત્ની અનુ ત્યાગી વૃક્ષ લગાવવા પહોંચતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

દિલ્હીથી જોડાયેલ નોઇડાની ગ્રૈંડ ઓમેકસ સોસાયટીમાં એકવાર ફરી હંગામો થયો છે.શ્રીકાંત ત્યાગીની મહિલાથી બદતમીજી કર્યા બાદ હવે તેની પત્નીના કારણે ઓમેકસ સોસાયટી બીજીવાર ચર્ચામાં આવી ગઇ છે. શ્રીકાંત ત્યાગીની પત્ની … Read More

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ ચોમાસું વિદાય લેશે. જોકે ૨૦ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાં વિદાયની શરૂઆત થઈ … Read More

ચિત્તાઓનું સારું નામ સુચવો, સારું નામ સુચવનાર વિજેતાને ખાસ ઈનામ મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને એક વિશેષ કામ સોંપ્યું. પીએમ મોદીએ કહ્યુંકે, હું તમને એક મહત્ત્વનું કામ સોંપું છું. આપણે નામિબિયાથી ૮ ચિત્તા લાવ્યાં છીએ. દેશભરમાં આ ચિત્તાઓએ … Read More

હિંદુ બનવા માટે ધર્મ બદલવો જરૂરી નથી, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક વિશિષ્ટ નાગરિક સંમેલનને સંબોધિત કર્યુ હતુ. આ બેઠક પારંપારિક ખાસી સ્વાગત સાથે શરૂ થઈ હતી. તેમાં આરએસએસ પ્રમુખને પારંપારિક પોશાક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news