વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે મેટ્રોના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના … Read More

કેદારનાથ ધામ પાસે ગ્લેશિયરમાં હિમસ્ખલનથી હડકંપ, યાદ આવી ગઇ ૨૦૧૩ ની ત્રાસદી

કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને … Read More

રાજધાની દિલ્હી-NCRમાં ભારે વરસાદથી ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે થયેલા વરસાદના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. અલગ અલગ ભાગમાં હળવાથી લઈને મધ્ય વરસાદ થવાના કારણે પાણી ભરાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અને જામ સાથે … Read More

બરેલીમાં ઈલેક્ટ્રિક બસમાં ચાર્જિંગ દરમિયાન થયો બ્લાસ્ટ, ૧ વ્યક્તિનું મોત, ૨ ઘાયલ થયા

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં ચાર્જિંગ દરમિયાન એક ઈલેક્ટ્રિક બસમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા … Read More

ભારતીય રેલ્વેએ મચ્છરોને મારવાની વિશેષ ટ્રેન દોડાવતા શું ચિકનગુનિયા અને ડેન્ગ્યુ નાબૂદ થશે ખરા ?!…

દેશમાં હવે હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ઉનાળો અને વરસાદ બાદ હવે શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. આ એ સમય છે જ્યારે ઉત્તર ભારતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો આતંક છે. આવી … Read More

ઉત્તરાખંડમાં ગુજરાતની બસમાં લાગી આગ, બસમાં ૨૮ ગુજરાતી યાત્રાળુ સવાર હતા

દિલ્હીથી યમુનોત્રી જઈ રહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બસમાં આગ લાગી હતી તેમાં ૨૮ લોકો સવાર હતા. આ તમામ મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં … Read More

ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી … Read More

અરબી સમુન્દ્રમાંથી પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને ૨૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા

દેશની આંતરરાષ્ટ્રીય જળ સિમાં પાસેના અરબી સમુન્દ્રમાંથી ફરી એક વખત પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને રૂ. ૨૦૦ કરોડના ૪૦ કિલો હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ અને … Read More

દેશના યુવાનોને માતૃભાષાનો સ્વીકારનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અનુરોધ

ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના … Read More

દિલ્હીમાં ફ્રી વીજળી પર તો આવ્યો નવો નિયમ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news