અહીં તથાગત બુદ્ધની સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની કરવામાં આવે છે પૂજા

કુશીનગર:  કુશીનગર, ભગવાન બુદ્ધના મહા પરિનિર્વાણ સ્થળ, સમગ્ર વિશ્વમાં બૌદ્ધ સમુદાયના ભક્તોના આસ્થાના કેન્દ્ર તરીકે જાણીતું છે, પરંતુ ધાર્મિક વિવિધતાથી ભરેલા આ શહેરમાં આવેલું થાઈ મંદિર એક પ્રતીક છે. બૌદ્ધ … Read More

અત્યંત ચેપી વાયરસથી બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં દીપડાના ૭ બચ્ચાના મોતથી હંગામો થયો

નવીદિલ્હીઃ બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં વાયરસ ફેલાયો છે. દીપડાના ૭ બચ્ચાના મોતથી ચકચાર મચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. મૃત્યુ પામેલા સાત … Read More

ભારત બાસમતીનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર પણ… સરકારના આ પગલાથી બાસમતી ઉત્પાદકોને ભારે નુકસાન

નવીદિલ્હીઃ ભારતના બજારોમાં બાસમતી ચોખાનું આગમન શરૂ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ખેડૂતોને ડાંગરના ઓછા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે બાસમતી ચોખાના … Read More

ઉત્તરાખંડ સહીત ૨૪ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પૂર્વ ઉત્તર પ્રદેશના ૪૩થી વધુ જિલ્લામાં ભારે વરસાદને જોતા એલર્ટ આપવામાં આવ્યુ છે. … Read More

જૂની સંસદને નવું નામ તરીકે ‘સંવિધાન સદન’ તરીકે ઓળખવામાં આવેઃ વડાપ્રધાન મોદી

નવી સંસદમાં જતા પહેલા જૂના સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીનું છેલ્લું ભાષણ, સામાજિક ન્યાય અમારી પહેલી શરત છે, મુસ્લિમ બહેન-દીકરીઓને સંસદમાંથી ન્યાય મળ્યોઃ વડાપ્રધાન મોદી નવીદિલ્હીઃ નવી સંસદમાં જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર … Read More

સંસદના વિશેષ સત્ર પહેલા નવા સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તિરંગો ફરકાવ્યો

નવીદિલ્હીઃ સંસદના વિશેષ સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે નવી સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉપરાંત સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ … Read More

ગુજરાતની સાસાથે પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ છવાઈ ગયો છે. અહીં સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે અને ક્યારેક ધીમો અને ક્યારેક ભારે વરસાદ દિવસભર ચાલુ … Read More

પ્રધાનમંત્રી મોદીના એ નિર્ણયો જેણે દેશને આપી નવી ઓળખ, બદલ્યું દેશનું ભાગ્ય

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે તેમનો ૭૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દિવસને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હી સહિત દેશભરમાં ઘણા વિશેષ કાર્યક્રમોનું આયોજન … Read More

દેશના ૮ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ અને ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદનું એલર્ટ

નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે. ક્યારેક ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે તો ક્યારેક ભેજવાળી ગરમીના … Read More

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે બદ્રીનાથમાં ભૂસ્ખલનનો ખતરો!..

બદ્રીનાથ મંદિર પર જમીન ધસવાનો ખતરો મંદિરના મુખ્ય દ્વારમાં જ તિરાડ પડી ગઈ જોશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news