ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે બદ્રીનાથમાં ભૂસ્ખલનનો ખતરો!..

બદ્રીનાથ મંદિર પર જમીન ધસવાનો ખતરો મંદિરના મુખ્ય દ્વારમાં જ તિરાડ પડી ગઈ જોશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી … Read More

ભૂસ્ખલન થતા ચમોલીથી બદ્રીનાથનો માર્ગ બંધ, બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી

ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને કારણે, ચમોલીના છિંકા ખાતે આજે ગુરુવારે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે, ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ કરીને ચમોલીથી બદ્રીનાથ જવાનો નેશનલ હાઈવે બંધ … Read More

બદ્રીનાથ ધામમાં સ્વચ્છતા માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના જવાન આગળ આવ્યા

દેહરાદૂન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત સાથે, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) એ શ્રી બદ્રીનાથ ધામ અને તેની આસપાસના પહાડો અને પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. … Read More

ફરી એકવાર ઉત્તરાખંડમાં તબાહી જોવા મળી : અનેક યાત્રાળુઓ ફસાયા

બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગથી પણ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ લામબગડ નાળામાં ફસાયેલી એક કારમાં સવાર લોકોને બીઆરઓએ બચાવ્યુ. ખરાબ મોસમને જોતા ચારધામ યાત્રા રોકી દેવાઈ છે. … Read More