નવી દિલ્હીમાં પ્લેનેટ ઈન્ડિયાના ‘પોઝિટિવ ક્લાઈમેટ કેમ્પેઈન’નું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના બિકાનેર હાઉસ ખાતે મંગળવારે પ્લેનેટ ઈન્ડિયાના ‘પોઝિટિવ ક્લાઈમેટ કેમ્પેઈન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં મનોરંજન જગતની મોટી હસ્તીઓ ઉપરાંત વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પર્યાવરણ અને … Read More

ભાજપે કહ્યુ,”વિપક્ષને શું સમસ્યા છે?..”, કેન્દ્ર સરકારે નામ બદલવાની વાતને અફવા ગણાવી

નવીદિલ્હીઃ દેશનું નામ ભારત હોવું જાઈએ કે ઇન્ડિયા હોવું જાઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નામ બદલવાની બાબતને માત્ર … Read More

જો દેશનું નામ ભારત કરવામાં આવ્યું તો દેશમાં થશે આ બદલાવ?

નવીદિલ્હીઃ ‘INDIA’ વિરૂદ્ધ ‘ભારત’ની ચર્ચા દેશ ભરમાં ચાલી રહી છે. જી૨૦ સમિટના રાત્રિભોજન માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ‘ઈન્ડિયાના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવામાં આવ્યું … Read More

ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ પર ભારતની મહોર હશે, કેન્દ્રસરકારે સમિતિની પણ રચના કરી

નવીદિલ્હીઃ ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ (Traditional medicine) પર ભારતની મહોર હશે. આના કારણે પ્રાચીન દવાઓ અને તેમાંથી બનતી વસ્તુઓ પર ભારતનો એકાધિકાર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત કુદરતી ઉત્પાદનો પર … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

કોલસાની આયાતનો વધારાનો ખર્ચ કેન્દ્રએ ઉઠાવવો જોઈએ: AIPEF

જલંધર: ઓલ ઈન્ડિયન પાવર એન્જિનિયર્સ ફેડરેશન (એઆઈપીઈએફ)એ 1 સપ્ટેમ્બરના પાવર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશને ‘કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર અયોગ્ય દબાણ લાવવાનો પ્રયાસ’ ગણાવ્યો છે અને તેની માંગને પુનરોચ્ચાર … Read More

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 7મી સપ્ટેમ્બરે ભોપાલમાં યોજાશે

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 (ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફૉર બ્લુ સ્કાઇઝ )ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી આ કાર્યક્રમ નવી દિલ્હીમાં … Read More

ઓડિશાના ૬ જિલ્લામાં વરસાદ, વીજળી પડવાથી ૧૦ના મોત, હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા

ઓડીશાઃ દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જોવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને … Read More

ઓગસ્ટ મહિનામાં 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો, છેલ્લે 1901માં નોંધાયો હતો સૌથી ઓછો વરસાદ

નવી દિલ્હી:  આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આજે અહીં જાહેર કરાયેલા હવામાન વિભાગના અહેવાલ મુજબ 122 … Read More

જાણો કેવી રીતે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીથી નૌકાદળની શક્તિ વધી જશે

નવીદિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (Mahendragiri)નું પ્રક્ષેપણ આત્મનિર્ભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સજ્જ, ૫૧ KMPHની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news