21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને … Read More

વાઇબ્રન્ટ સમિટની સફળતામાં આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટનો ફાળો: વડાપ્રધાન મોદી

વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને વડાપ્રધાનનું આહવાન અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની … Read More

૨૭ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદની ફરી હવામાન વિભાગે કરી આગાહી

નવીદિલ્હીઃ ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. દરમિયાન ભારતીય હવામાન … Read More

મોદીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરતા કહ્યું છે કે આ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે. રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના … Read More

નવી વંદે ભારત ટ્રેન 16થી વધુ સુરક્ષા કવચથી છે સજ્જ, જાણો શું છે વિશિષ્ટ સુવિધાઓ

ચેન્નઇઃ દેશના વિભિન્ન ભાગમાં કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનને અત્યંત સુરક્ષિત બનાવી તેને સામસામે અથડાવાથી બચાવવા, આગથી સુરક્ષિત રાખી તથા તમામ દરવાજાઓ બંધ થવા પર જ … Read More

૨.૭૫ અરબ ડોલરના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સાણંદમાં ખાતમૂહુર્ત

માઇક્રોન શરૂ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ સાણંદઃ આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યું છે. ગુજરાતે માઈક્રોન … Read More

પ્યોર અર્થ સર્વેઃ સીસાના પ્રદૂષણના મુખ્ય પરિબળો છે એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઈન્ટ, કોહલ આઈલાઈનર

દર વર્ષે 10 લાખથી વધુ લોકોના જીવન બચાવી શકાય નવી દિલ્હીઃ ભારતમાં, એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઇન્ટ, મસાલા અને કોહલ આઈલાઈનર જેવા ઉત્પાદનોને સીસાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને … Read More

રાજધાનીમાં શુક્રવારથી યોજાશે ત્રિદિવસીય ચોથો ‘રિવર ફેસ્ટિવલ’

નવી દિલ્હી:  ભારતમાં નદીઓના કિનારે વિકસિત પ્રાચીન સંસ્કૃતિ વિશે નવી પેઢીની જાગૃતિ વધારવા અને નદીઓની સ્વચ્છતાના મહત્વને રેખાંકિત કરવા માટે, રાજધાનીમાં શુક્રવારથી ત્રણ દિવસીય નદી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે … Read More

અંબાલાલની આગાહીઃ ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા

ગાંધીનગરઃ વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક … Read More

ખાલિસ્તાન તણાવ વચ્ચે કેનેડા સામે ભારતની મોટી કાર્યવાહી, ભારતે વિઝા પર પ્રતિબંધ મુક્યો

નવીદિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હવે એક મોટું પગલું ભારતે હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત તરફથી આ અત્યાર સુધીની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news