પ્રતિબંધ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને લેબલ પર સ્પષ્ટ ચેતવણીઓનો આદેશ આપ્યો છે. કફ સિરપથી વૈશ્વિક સ્તરે ૧૪૧થી વધુ બાળકોના મૃત્યુ … Read More

પ્રેસ એન્ડ મેગેઝિન રજીસ્ટ્રેશન બિલ લોકસભામાં પસાર

નવી દિલ્હી: લોકસભાએ ગુરુવારે ધ્વનિ મત દ્વારા ‘પ્રેસ અને સામયિક નોંધણી બિલ 2023’ પસાર કર્યું, જે અખબારો, સામયિકો વગેરે પ્રકાશિત કરતા લોકો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવે છે. રાજ્યસભાએ ચોમાસુ … Read More

આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સરકારે કાર્ય યોજના બનાવી

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ગુરૂવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા ગંભીર છે અને તેના માટે રાષ્ટ્રીય કાર્ય યોજના … Read More

દક્ષિણ તમિલનાડુમાં સ્થિતિ વધુ વણસી, ભારે વરસાદે તોડ્યો ૧૫૨ વર્ષનો રેકોર્ડ

તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ખાસ કરીને દક્ષિણ તમિલનાડુમાં સ્થિતિ વધુ વણસી છે. થૂથુકુડી જિલ્લાના કાયલપટ્ટિનમમાં ૧૭થી ૧૮ ડિસેમ્બર વચ્ચે ૨૪ કલાકમાં … Read More

કોરોનાઃ નવા JN.1 વેરિઅન્ટથી ભારતમાં ૫નાં મોત, ૩૩૫ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ. દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ … Read More

આરોગ્યવર્ધક મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો, જમ્મુ કાશ્મીરમાં લોકો કરી રહ્યાં છે પાર્ટ ટાઈમ ખેતી

જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં … Read More

ભારતે શરૂ કરી નદીઓના સંરક્ષણ માટેની વૈશ્વિક પહેલ ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ, જાણો શું કામ કરશે GRCA?

નવીદિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છે. તેને … Read More

પશ્ચિમ બંગાળમાં ચીમની પડતા ૩ કામદારોના મોત, ૩૦ની હાલત ગંભીર

ભઠ્ઠા માલિક સામે માનવહત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં ૨૪ પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં ભઠ્ઠામાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા … Read More

ગ્રામજનોની પરવાનગી વિના ખાણકામ નહીં થાયઃ સરકાર

નવી દિલ્હી: સરકારે કહ્યું છે કે દેશમાં ગેરકાયદેસર ખાણકામની ફરિયાદો આવી રહી છે અને તેને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ખાણકામ થઈ રહ્યું … Read More

મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવે, નાયબ મુખ્ય પ્રધાન તરીકે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ શપથ લીધા

ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે સીએમ તરીકે આજે ૧૩ ડિસેમ્બરને બુધવારે શપથ લીધા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ડૉ મોહન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news