યુએસ માર્કેટમાં ધૂમ મચાવશે ભારતની દેશી કોરોના રસી, ભારત બાયોટેકએ કર્યા કરાર

સ્વદેશી કોરોના રસીથી દેશને મોટી સફળતા મળી છે. ટૂંક સમયમાં દેશની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિન યુ.એસ.ના બજારમાં દેખાશે. આ માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે અમેરિકન કંપની ઓકુગિન સાથે જોડાણ કર્યું … Read More

ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં મંગળવારે એક સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી હોવાના સમચાર પ્રકાશમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્ટૂડિયો ગોરેગાંવ લિંક રોડ પર આવલી ઈનઓર્બિટ મોલ નજીક આવેલ … Read More

બ્લાસ્ટમાં ચાર થી પાંચ કારને નુકસાન થયુ હોવાના અહેવાલ

દિલ્હીમાં ઇઝરાયેલ એલચી કચેરી પાસે આઇઇડી બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસમાં થયેલા વિસ્ફોટોથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નજીવો … Read More

દિલ્લીમાં રિક્ટર સ્કેલ પર ૨.૮ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા

રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૮ માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે ૯.૧૭ વાગે અનુભવાયા … Read More

થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, ૪ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ખાતે આવેલ થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનો મેસેજ મળતા જ દાદરા નગર હવેલીના ૪ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ એટલી … Read More

સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની ૮ ગાડીઓએ મેળવ્યું નિયંત્રણ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંસદ માર્ગ પર સ્થિત આકાશવાણી ભવનના પહેલા માળે આગ લાગી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યુ કે આગથી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. માહિતી … Read More

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં લાગી આગ

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં લાગી આગઆ ઇન્સ્ટિટ્યૂટમાં બની રહી છે કોરોનાની વેક્સિનફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ : બર્ડ ફ્લૂ ઇફેક્ટ

લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો ર્નિણય લેવાયો હતો. દિલ્હી સરકારના પશુપાલન વિભાગે આ વિશે માહિતી … Read More

પ્રદૂષણ અંગે જનજાગૃતિ માટે મધ્યપ્રદેશનો યુવાન સાઇકલ લઇ જૂનાગઢ પહોંચ્યો

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો રહેવાસી બ્રિજેશ શર્મા ‘પ્રદૂષણ મુક્ત ભારત’ના મહા અભિયાન પર નીકળ્યો છે. યુવાન ૨૨ હજાર કિલોમીટરની અલગ-અલગ રાજ્યની યાત્રા પૂર્ણ કરીને જૂનાગઢ આવી પહોંચ્યો હતો. યુવાનનો એક જ … Read More

સ્માર્ટ સિટીના રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી વારાણસી શહેર નંબર-૧ બન્યું

મોદીના મેજિક ટચથી રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી સ્માર્ટ સિટીના રેન્કિંગમાં વારાણસી શહેર નંબર-૧ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં વિકાસકાર્ય અત્યંત ઝડપથી ચાલી રહ્યા છે. તેની અસર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news